મુખ્ય સામગ્રી પર જાઓ
2 કાળવ્રત્તાંત ૨૦:૩૬-૩૭

2 કાળવ્રત્તાંત ૨૦:૩૬-૩૭

૩૬
તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
૩૭
પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, “તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે.” એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options