મુખ્ય સામગ્રી પર જાઓ
2 કાળવ્રત્તાંત ૨૦:૨૭-૨૮

2 કાળવ્રત્તાંત ૨૦:૨૭-૨૮

૨૭
પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
૨૮
તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options