Skip to content
1 થેસ્સલોનિકીઓને ૪:૩-૬

1 થેસ્સલોનિકીઓને ૪:૩-૬

કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options