Přejít k obsahu
1 થેસ્સલોનિકીઓને ૪:૩-૫

1 થેસ્સલોનિકીઓને ૪:૩-૫

કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options