Skip to content
1 પિતરનો પત્ર ૪:૧૫-૧૬

1 પિતરનો પત્ર ૪:૧૫-૧૬

૧૫
પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
૧૬
પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options