Skip to content
1 પિતરનો પત્ર ૪:૧૫-૧૬

1 પિતરનો પત્ર ૪:૧૫-૧૬

૧૫
પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
૧૬
પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options