Skip to content
1 કરિંથીઓને ૩:૧૪-૧૫

1 કરિંથીઓને ૩:૧૪-૧૫

૧૪
જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.
૧૫
જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options