Skip to content
1 કરિંથીઓને ૧૫:૫૩-૫૪

1 કરિંથીઓને ૧૫:૫૩-૫૪

૫૩
કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.
૫૪
જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options