মূল বিষয়বস্তুতে যান
1 કરિંથીઓને ૧૫:૫૮

સમાપન બોધ

1 કરિંથીઓને ૧૫:૫૮
આસપાસના સંદર્ભ સાથે કલમ ૫૮ બતાવી રહ્યા છીએ.
૫૫
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”
૫૬
મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે;
૫૭
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
૫૮
એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options