મુખ્ય સામગ્રી પર જાઓ
1 કરિંથીઓને ૧:૨૯-૩૧

1 કરિંથીઓને ૧:૨૯-૩૧

૨૯
કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.
૩૦
પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;
૩૧
લખેલું છે કે, ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options