મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૯:૧-૨

વંશાવળીઓ અને બંદીવાસ પછીનો વસવાટ

1 કાળવ્રત્તાંત ૯:૧-૨
સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options