મુખ્ય સામગ્રી પર જાઓ

Eternal Life વિશે બાઇબલની કલમો: Cannot be inherited by works

10 કલમો · 33 પાસાં

Cannot be inherited by works વિશે કલમો

  1. જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

  2. સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;

  3. તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

  4. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!

  5. તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;

  6. તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;

  7. તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;

  8. શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી

  9. તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”

  10. ¶ હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.