મુખ્ય સામગ્રી પર જાઓ

Carnal Mindedness વિશે બાઇબલની કલમો: General references

3 કલમો · 1 પાસું

"Carnal Mindedness" શોધો

General references વિશે કલમો

  1. ¶ દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.

  2. કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.

  3. અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.