Skip to content
ઝખાર્યા ૮:૧૮-૧૯

ઝખાર્યા ૮:૧૮-૧૯

૧૮
સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
૧૯
“સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options