Skip to content
ઝખાર્યા ૮:૧૬-૧૮

ઝખાર્યા ૮:૧૬-૧૮

૧૬
તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અને અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે.
૧૭
તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવાની આનંદ માણવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
૧૮
સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options