Skip to content
ઝખાર્યા ૧૪:૧૮-૧૯

ઝખાર્યા ૧૪:૧૮-૧૯

૧૮
અને જો મિસરનાં કુટુંબો ત્યાં જશે આવશે નહિ, તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહિ. જે પ્રજાઓ માંડવાપર્વ પાળવા જશે નહિ તેઓને યહોવાહ મરકીથી મારશે.
૧૯
મિસર તથા માંડવાપર્વ પાળવા નહિ જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options