ഉള്ളടക്കത്തിലേക്ക് പോകുക
રોમનોને પત્ર ૫:૧૩-૧૪

રોમનોને પત્ર ૫:૧૩-૧૪

૧૩
કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.
૧૪
પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options