મુખ્ય સામગ્રી પર જાઓ
રોમનોને પત્ર ૧૪:૭-૮

રોમનોને પત્ર ૧૪:૭-૮

કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options