Skip to content
ગીતશાસ્ત્ર ૯૭:૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૯૭:૧૧-૧૨

૧૧
ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
૧૨
હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options