Skip to content
ગીતશાસ્ત્ર ૯૪:૧૭-૧૯

ગીતશાસ્ત્ર ૯૪:૧૭-૧૯

૧૭
જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
૧૮
જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
૧૯
જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options