મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૮૯:૧-૨

ગીતશાસ્ત્ર ૮૯:૧-૨

હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options