Skip to content
ગીતશાસ્ત્ર ૮૪:૧-૨

ગીતશાસ્ત્ર ૮૪:૧-૨

હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options