Skip to content
ગીતશાસ્ત્ર ૮૪:૫-૭

યાત્રાળુઓનું ધન્યપણું

ગીતશાસ્ત્ર ૮૪:૫-૭
જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options