Skip to content
ગીતશાસ્ત્ર ૭૮:૪૭-૪૮

ગીતશાસ્ત્ર ૭૮:૪૭-૪૮

૪૭
તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
૪૮
તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options