Skip to content
ગીતશાસ્ત્ર ૭૨:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૭૨:૧૩-૧૪

૧૩
તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
૧૪
તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options