Skip to content
ગીતશાસ્ત્ર ૫૪:૬-૭

ગીતશાસ્ત્ર ૫૪:૬-૭

હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options