Skip to content
ગીતશાસ્ત્ર ૫૪:૬-૭

સ્તુતિ અને આભારની પ્રતિજ્ઞા

ગીતશાસ્ત્ર ૫૪:૬-૭
હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options