Skip to content
ગીતશાસ્ત્ર ૫૦:૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૫૦:૧૬-૧૭

૧૬
પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
૧૭
છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options