Skip to content
ગીતશાસ્ત્ર ૫:૪-૬

ઈશ્વરની પવિત્રતા અને દુષ્ટતા પ્રત્યેનો દ્વેષ

ગીતશાસ્ત્ર ૫:૪-૬
દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options