Skip to content
ગીતશાસ્ત્ર ૪૫:૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૪૫:૧૩-૧૪

૧૩
રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
૧૪
શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options