Skip to content
ગીતશાસ્ત્ર ૩૮:૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૩૮:૧૯-૨૦

૧૯
પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
૨૦
તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options