Skip to content
ગીતશાસ્ત્ર ૨૩:૧-૪

ગીતશાસ્ત્ર ૨૩:૧-૪

યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options