Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૯:૫-૮

ગીતશાસ્ત્ર ૧૨૯:૫-૮

સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options