મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૩:૩૧-૩૨

નીતિવચનો ૩:૩૧-૩૨

૩૧
દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
૩૨
કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options