Skip to content
નીતિવચનો ૨૬:૨૪-૨૫

નીતિવચનો ૨૬:૨૪-૨૫

૨૪
ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
૨૫
તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options