Skip to content
નીતિવચનો ૨૫:૪-૫

નીતિવચનો ૨૫:૪-૫

ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options