Skip to content
નીતિવચનો ૨૫:૨૧-૨૨

નીતિવચનો ૨૫:૨૧-૨૨

૨૧
જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
૨૨
કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options