Skip to content
નીતિવચનો ૨૪:૫-૬

નીતિવચનો ૨૪:૫-૬

બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે.
કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options