Skip to content
નીતિવચનો ૨૪:૧૯-૨૦

નીતિવચનો ૨૪:૧૯-૨૦

૧૯
દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.
૨૦
કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options