Zum Inhalt springen
નીતિવચનો ૨૪:૧૭-૧૮

નીતિવચનો ૨૪:૧૭-૧૮

૧૭
જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.
૧૮
નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options