મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૧૫:૩૦-૩૩

આનંદ અને શિક્ષણનો પ્રકાશ

નીતિવચનો ૧૫:૩૦-૩૩
૩૦
આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
૩૧
ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨
શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
૩૩
યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options