Skip to content
નીતિવચનો ૧:૩૨-૩૩

નીતિવચનો ૧:૩૨-૩૩

૩૨
અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
૩૩
પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options