Skip to content
નાહૂમ ૩:૧૮-૧૯

અંતિમ વિલાપ અને અપરિવર્તનીય વિનાશ

નાહૂમ ૩:૧૮-૧૯
૧૮
હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.
૧૯
તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options