Skip to content
માથ્થી ૨૨:૩૪-૩૬

માથ્થી ૨૨:૩૪-૩૬

૩૪
જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.
૩૫
તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,
૩૬
“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options