Skip to content
માથ્થી ૨૨:૩૧-૩૨

માથ્થી ૨૨:૩૧-૩૨

૩૧
પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?
૩૨
‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options