Skip to content
લૂક ૧૨:૩૫-૩૭

લૂક ૧૨:૩૫-૩૭

૩૫
તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;
૩૬
અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
૩૭
જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options