Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૩૨-૩૩

યર્મિયાનો વિલાપ ૩:૩૨-૩૩

૩૨
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options