Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૩૧-૩૩

યર્મિયાનો વિલાપ ૩:૩૧-૩૩

૩૧
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
૩૨
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
૩૩
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options