Skip to content
અયૂબ ૨૫:૧

અયૂબ ૨૫:૧

આસપાસના સંદર્ભ સાથે કલમ બતાવી રહ્યા છીએ.
પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options