Skip to content
યર્મિયા ૪૧:૧૭-૧૮

યર્મિયા ૪૧:૧૭-૧૮

૧૭
તેઓએ મિસરમાં જતાં ખાલદીઓના ડરને કારણે બેથલેહેમ પાસે કિમ્હામમાં મુકામ કર્યો.
૧૮
કેમ કે બાબિલના રાજાએ દેશના હાકેમ તરીકે નીમેલા અહિકામના દીકરા ગદાલ્યાને નથાન્યાના દીકરા ઇશ્માએલે મારી નાખ્યો હતો, તેથી તેઓ તેમનાથી બીતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options