Skip to content
યશાયા ૪૪:૯-૧૦

યશાયા ૪૪:૯-૧૦

કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે.
૧૦
કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options