Skip to content
યશાયા ૪૩:૧૬-૧૭

યશાયા ૪૩:૧૬-૧૭

૧૬
જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,
૧૭
જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options